આ કાર્ડથી થશે 5 લાખ રૂપીયા સુધીની સારવાર ફ્રી.
તમામ નાના-મોટા માટે ઉપયોગી મેસેજ....
ભારત સરકારે શરૂ કરેલ આયૂષ્યમાન ભારત યોજના હેઠળ આ ગોલ્ડન કાર્ડ બનાવી બીમારી મા 5 લાખ સુધીની સારવાર ફ્રિ મેળવી શકો છો.
કયા બનશે આ ગોલ્ડન કાર્ડ
કઈ કઈ બીમારી કવર કરવામા આવી છે
કોણ લાભ લ ઈ શકસે
કોઈ જાતીગત--આવક--ઉમર મર્યાદા છે
ક ઈ હોસ્પીટલમા લાભ મળશે
આ તમામ માહિતી જાણવા નીચેની વધુ વાંચો.
2011 મા થયેલા સર્વે મૂજબ ગુજરાતના 44 લાખ પરીવારના યાદિમા સમાવેશ કરવામા આવ્યો છે.
ગરીબોને રૂપીયા.5 લાખ સુધીની સુવિધા મફત, આયુષ્યમાન સ્કીમમાં મળશે ફાયદો
વધુ માહિતી મેળવવા માટે .